શ્રી બ્રહ્માણી સંસ્થાન ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ, આંબલીયાસણ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
સંવત ૨૦૪૪ ચૈત્ર સુદ-૧૧ને સોમવાર તા.૨૮-૩-૧૯૮૮
(આંબલીયાસણ- નારદીપુર, સરઢવ, ઝુંડાલ, વરસોડા અને
કરજીસણ એમ છ ગામો સમરત)
દર વર્ષે ચૈત્ર સુદ - ૧૧ના દિવસે માતાજીના હવન કરવામાં આવે છે.
શુભ સ્થળ : મુ. આંબલીયાસણ ગામ, તા.જિ. મહેસાણા
રજી. નં. ઈ-૩૨૧૧ - તારીખ: ૧૫-૦૨-૧૯૭૮
(ITT Reg. No. : DIT (E) 1244137/06-07)
કાર્યાલય: F/110, સુપથ કોમ્પલેક્ષ, જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૩
GJDV.kelavanitrust@gmail.com
+91 9227767733
સને ૧૯૭૨ માં સ્વ. શ્રી શાંતિલાલ અમથારામ ચૌહાણ (કોંઠાવાળા) તથા સ્વ. શ્રી ભગુભાઇ ચતુરભા ચૌહાણ અમથારામ ચૌહાણે રૂા.૭૦૦૦/-ની આર્થિક સહાય આપેલ તેથી તેમના નામે ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટનું (લીંચવાળા)ના સહયોગથી કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવેલ હતી તેવું અનુમાન છે.